જય માતાજી.

દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે આ મહિનાની પૂનમ શનિવારે એટલેકે તા.24/7/2021 ના રોજ રહેશે.

ગુરુ પૂર્ણિમા ના આ પાવન અવસરે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.

શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા
🙏🏻જય માં વહાણવટી સિકોતર 🙏🏻