શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા ટ્રસ્ટની યાદી ના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી શ્રી સિકોતર માતાજી મંદિરનાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમયમાં ફેરફાર કરેલો છે.

સવારે આરતી ૦૭:૦૦

દર્શન સવારે ૦૭:૩૦ થી સાંજ સુધી

સાંજે આરતી –  ૬.૩૦

સાંજે દર્શન ૭.૩૦ વાગ્યા સુધી રહેશે.

તેમજ નવરાત્રી આસો સુદ-૧ ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ વિજયાદશમી ના દિવસે (માતાજી નું હવન સવારે ૯.૩૦ કલાકે)

આસો સૂદ પૂનમ:- આસો સુદ-૧૫ બુધવાર તા.૨૦/૧૦/૨૦૨૧ને આરતી સવારે ૦૭:૦૦ કલાકે રહેશે.

જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.