શ્રી વહાણવટી યાત્રાધામ કમિટી ના સહયોગથી સમુહ લગ્નનું આયોજન

શ્રી વહાણવટી યાત્રાધામ કમિટી ના સહયોગથી સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કહેવાય છે કે સામાજિક જીવનમાં લગ્ન એ આવશ્યક પરંપરા છે. લગ્નથી બે પરિવારો એક થતા હોય છે. 21મી સદીમાં…

Read more

સમૂહ લગ્નોત્સવ

સમૂહ લગ્નોત્સવ આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બન્યો છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, તેથી આ સમયમાં સમૂહ…

Read more

આવતી કાલે પૂનમે ચાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

આવતી કાલે પૂનમે ચાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે.   ખાસ ચંદ્રગ્રહણ હોવાથી સગા સબંધીઓ અને તમામ માઈ ભક્તોને ખાસ વિનંતી. મંદિર સમય 4.00 વાગ્યા સુધી રહેશે… શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા

Read more

શ્રી વહાણવટી યાત્રાધામ

શ્રી વહાણવટી યાત્રાધામ મંદિરના નવનિર્માણ પ્રવેશ દ્વારનું ભૂમિ પૂજન તારીખ 10 સપ્ટેમ્બર 2023 રવિવારના રોજ સવારે 10:00 કલાકે રાખેલ છે તો આપ સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે

Read more

હોળી 2023ની શુભકામનાઓ

હોળી 2023ની શુભકામનાઓ

હોળી , રંગોનો તહેવાર, વસંતની શરૂઆત અને શિયાળાનો અંત દર્શાવે છે. આ તહેવાર અનિષ્ટ પર સારાની જીત દર્શાવે છે. તહેવારનો રંગ અને જીવંતતા જીવનના વિવિધ પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આધુનિક સમયમાં,…

Read more

ખાસ સૂચના

ખાસ ચંદ્રગ્રહણ હોવાથી સગા સબંધીઓ અને તમામ માઈ ભક્તોને સંદેશ પહોંચાડવો.... મંદિર સમય 1.00 વાગ્યા સુધી રહેશે... પ્રસાદી પણ 1. વાગ્યા સુધી ચાલુ રહેશે .. શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા

Read more

ખાસ અગત્યની સૂચના

ખાસ અગત્યની સૂચના: સૂર્યગ્રહણનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્વ છે. વર્ષ 2022નું છેલ્લું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે, જે આંશિક સૂર્ય ગ્રહણ હશે. પંચાંગ અનુસાર આ સૂર્ય ગ્રહણ તુલા…

Read more