શ્રી વહાણવટી યાત્રાધામ

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરામાં આવેલ અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખાતાશ્રી વહાણવટી યાત્રાધામ અને જગત જનની માં વહાણવટી સિકોતર માતાના મંદિરમાં આવનાર નવા વર્ષ ના દિવસે એટલેકે દિવાળીના બીજા દિવસે…

Read more

શ્રી વહાણવટી યાત્રાધામ બડોદરા ખાતે વહાણવટી માતાજીની આરતી અને દર્શનના સમયમાં ફેરફાર!

શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા ટ્રસ્ટની યાદી ના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી શ્રી સિકોતર માતાજી મંદિરનાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૂવારને તા.૦૭/૧૦/૨૦૨૧ થી…

Read more

વહાણવટી યાત્રાધામ બડોદરામાં પણ આવાજ ઉત્સાહ સાથે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ.

વહાણવટી યાત્રાધામ બડોદરામાં પણ આવાજ ઉત્સાહ સાથે રક્ષાબંધનનો આ પવિત્ર તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ. આપ સર્વેને હાર્દિક આમંત્રણ છે. શ્રાવણ પૂર્ણિમાનો તહેવાર એટલે રક્ષાબંધન આ એક પ્રાચીન પરંપરા છે. ભવિષ્ય પુરાણ…

Read more

બડોદરા ગામના વહાણવટી યાત્રાધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ, 11 હજાર ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

બડોદરા ગામના વહાણવટી યાત્રાધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ, 11 હજાર ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો https://link.public.app/DYfZ

Read more

ગુરુ પૂર્ણિમા ના આ પાવન અવસરે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે.

જય માતાજી. દરેક ભાવિક ભક્તોને જણાવવાનું કે આ મહિનાની પૂનમ શનિવારે એટલેકે તા.24/7/2021 ના રોજ રહેશે. ગુરુ પૂર્ણિમા ના આ પાવન અવસરે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શ્રી વહાણવટી યાત્રાધામ, બડોદરા 🙏🏻જય માં વહાણવટી…

Read more