બોમ્બે મલાડ,તપોવન હનુમાનના મહંત શ્રી શ્રી 1008 મંગ્લાદીપીઠેશ્વર માધવદાસ

બડોદરા માતાજીના 15 માં મહોત્સવમાં વડોદરાની પાવન ધરતીપર સંતોનું આગમન થયું... જેમાં જગન્નાથ પૂરી ,ઓડિસાના પાપડિયા મઠના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર રામકૃષ્ણ દાસ અમદાવાદ જગનાથ મંદિર જ્યાંથી દરવર્ષે રથયાત્રા નીકળે…

Read more

શ્રાવણ સુદ પૂનમ ઉજવણીનો ઉત્સાહ

ગુરુવારે 10.40થી પૂનમ, રક્ષાબંધનનું પહેલું મુહૂર્ત સવારે 11.08થી ગુરુવારે 10.40થી પૂનમ, રક્ષાબંધનનું પહેલું મુહૂર્ત સવારે 11.08થી ભાઈ-બહેનનો પ્રિય પર્વ રક્ષા બંધન ગુરુવારે આવી રહ્યો છે. તા. 11 ઑગસ્ટે સવારે 10.40 વાગ્યાથી શ્રાવણ સુદ…

Read more

15 મો પાટોત્સવ

માતાજીનો ઉત્સવ આપણે દર પાંચ વર્ષે ખૂબ મોટા પાયે કરીએ છીએ તો દરેક આ પ્રસંગને માણે અને તેનો લાભ લે તેવી દરેક માઇભક્તો નો વિનંતી છે….

Read more

જય માં સિકોતર

જય માં સિકોતર શ્રી વહાણવટી યાત્રાધામ. બડોદરા માતાજીની પૂનમ આવતી કાલે એટલેકે શુક્રવારે તા.૧૮/૩/૨૨ ના રોજ છે... તો દરેક માઇભક્તો એ ધ્યાનમાં લેવું.

Read more

તલાટી ભરતી ડીકલેર

💥 તલાટી ભરતી ડીકલેર ▪️કુલ જગ્યા:: 3437 ▪️ફોર્મ ભરવાની તારીખ:: 28-1-2022 થી 15-2-2022 તલાટી ભરતી લાયકાત,પગારધોરણ તમામ માહિતી👇 તલાટી ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારોને જાણ કરવા વિનંતી🙏   🔴 રાજ્યમાં તલાટી કમ મંત્રીની ૩૪૩૭ જગ્યાઓની ભરતી…

Read more

કોરોના ગાઈડ લાઈન

ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા ગુજરાત સરકારે મંગળવારે રાજ્યમાં નવા નિયંત્રણો લાદી દીધા છે. આ મુજબ હવેથી લગ્ન સમારંભો સહિતના સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોમાં માત્ર 150 લોકોને…

Read more

તા.19/11/2021 ને શુક્રવારના રોજ કાર્તિકીપૂનમ બધાજ દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા અચૂક પધારજો

તા.19/11/2021 ને શુક્રવારના રોજ કાર્તિકીપૂનમ બધાજ દર્શનાર્થીઓ માતાજીના દર્શન કરવા અચૂક પધારજો  

Read more