Upcoming Events

Latest Past Events

શ્રી વહાણવટી યાત્રાધામ

શ્રી વહાણવટી યાત્રાધામ મંદિરના નવનિર્માણ પ્રવેશ દ્વારનું ભૂમિ પૂજન તારીખ 10 સપ્ટેમ્બર 2023 રવિવારના રોજ સવારે 10:00 કલાકે રાખેલ છે તો આપ સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે

15 મો પાટોત્સવ

માતાજીનો ઉત્સવ આપણે દર પાંચ વર્ષે ખૂબ મોટા પાયે કરીએ છીએ તો દરેક આ પ્રસંગને માણે અને તેનો લાભ લે તેવી દરેક માઇભક્તો નો વિનંતી છે….

વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ

વહાણવટી સિકોતર માતાનો ૧૪ મો પાટોત્સવ દિવસ વૈશાખ સુદ સાતમ તા.૧૯/૫/૨૧ બુધવાર આજે હવન કરી માને પ્રસન્ન કરવાનો પ્રયત્ન ભગવતી સિકોતર ને પ્રાર્થના કે આ આવી પડેલી મુશ્કેલીઓ દૂર થાય..…